12/04/2026
કણાઁવતી મહાનગર ખોખરા ખાતે પંડિત દીનદયાળજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી AMC-Amdavad Municipal Corporationની ચૂંટણીમાં જાહેર થયેલ પાર્ટીના તમામ ઉમેદવારશ્રીઓનો માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય “જનસેવા સંકલ્પ કાર્યક્રમ” યોજાયો.
આ કાર્યક્રમ દરમિયાન તમામ ઉમેદવારોએ જનતાની સેવા માટે અડગ પ્રતિબદ્ધતા તેમજ શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોના કલ્યાણ માટે સંકલ્પ લીધા.